નવા કૃષિ કાયદા મામલે કેટલાક ખેડૂતોને સમજાવી ન શક્યા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
19 Nov 2021 01:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા બનાવેલા 3 કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરાઈ છે. કેટલાક ખેડૂતોને આ મામલે સમજાવી ન શક્યા હોવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. કેન્દ્ર સરકાર જલ્દી જ આ મામલે કાર્યવાહી કરશે તેમ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે.