વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી પર જઈ શકે છે અયોધ્યા, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Sep 2021 12:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી પર અયોધ્યા જઈ શકે છે. તેઓ રામલીલાનો કાર્યક્રમ જોવા માટે જઈ શકે છે. હાલ આ પ્રકારની માહિતી મળી રહી છે. થોડાક સમયમાં તેમનો ચોક્કસ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.