રાજકોટ: પ્રદેશ ભાજપના આગેવાન ચેતન રામાણી પક્ષની કાર્યવાહીથી પરેશાન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજકોટમાં પ્રદેશ ભાજપના આગેવાન ચેતન રામાણી જે પ્રદેશ ભાજપની કાર્યવાહીથી પરેશાન છે. આ આગેવાને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં  ભાજપ આગેવાને કહ્યું કે રેવન્યુના અધિકારીઓ ખોટી કવેરી કાઢીને અરજદારોને પરેશાન કરે છે. અને અરજીઓ નામંજૂર કરે છે. આ ઉપરાંત અધિકારીઓ તોડ કરતા હોવાનો પણ આરોપ લગાવી રહયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram