રાજપૂત કરણી સેનાએ ગુજરાતમાં પણ લવ જેહાદ કાયદો લાવવાની કરી માંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજ્યમાં લવજેહાદનો મુદ્દો હાલમાં ચર્ચામાં છે.ત્યારે લવજેહાદને લઈને શ્રી રાજપૂતકરણી સેનાએ તલવાર તાણી છે.ગુજરાત શ્રી રાજપૂત કરણી સેનાના પ્રમુખ જે.પી જાડેજાએ પ્રેસ કોંફરન્સ કરી હતી.લવજેહાદ અને ધર્માતરણ સામે હવે ગુજરાતમાં કરણી સેનાએ માંગ કરી છે કે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ ગુજરાત સરકાર પણ લવજેહાદ પર અંકુશ મુકતો કડક કાયદો બનાવે.