રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાએ માછીમારોના પ્રશ્ને PM મોદીને લખ્યો પત્ર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Mar 2021 02:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા (MP Rambhai Mokariya)એ માછીમારોના પ્રશ્ને PM મોદી (PM Modi)ને પત્ર લખ્યો હતો. પાકિસ્તાનના કબજામાંથી ફિશીંગ બોટો અને માછીમારોને છોડાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. 540થી વધુ ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે.