નવા મંત્રીમંડળમાં  'નો રીપીટેશન' લાગુ કરાતા નીતિન પટેલે શું આપી પ્રતિક્રિયા?

Continues below advertisement

એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં નીતિન પટેલે કહ્યું કે પક્ષના નેતાઓએ અમને એક પછી એક બોલાવ્યા અને વિશ્વાસમાં લીધા હતા. નવા ચહેરાઓને સ્થાન આપવા તે હાઇકમાન્ડનો નિર્ણય છે. નિર્ણય લઇ લીધો હોય ત્યારે દલીલને અવકાશ નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram