પ્રધાનમંત્રી મોદીના જન્મદિન નિમિત્તે રાજ્ય સરકારની તૈયારી, વિવિધ પ્રોજેક્ટનું કરાશે લોકાર્પણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Sep 2021 01:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App17 સપ્ટેબરે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના જન્મદિન નિમિત્તે રાજ્ય સરકારે તૈયારી હાથ ધરી છે. આ દિવસે નળાબેટ અને મોઢેરા ખાતે સોલર પાર્કનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ કરાશે.