કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોચરબ આશ્રમમાં દાંડી માર્ચ સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવશે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોચરબ આશ્રમ પહોંચ્યા છે. અહીં તેઓ દાંડી માર્ચ સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવશે. આ યાત્રામાં મોટી સંખ્યમાં વિદ્યાર્થીઓએ લીધો ભાગ. જે દિવસે દાંડી યાત્રાનો પ્રારંભ થયો હતો . તેથી આજે જ દાંડી માર્ચ સાયકલ યાત્રાનો પ્રારંભ થશે. દાંડી માર્ચ સાયકલ યાત્રા 7 દિવસ સુધી ચાલશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram