કોણ બનશે સરપંચ?: મોરબીના કલ્યાણપર ગામમાં 40 વર્ષથી ગ્રામ પંચાયત સમરસ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મોરબીના કલ્યાણપર ગામમાં 40 વર્ષથી ગ્રામ પંચાયત સમરસ થઇ રહી છે. ત્યારે આ ગામ લોકો શું કહી રહયા છે. અને ગ્રામ પંચાયતના કામથી લોકો સંતુષ્ટ છે કે નહિ તે મામલે લોકોનો અભિપ્રાય સામે આવ્યો છે. ગ્રામ પંચાયતના કારણે ભૂગર્ભ ગટર યોજના બની છે. તો સાથે જ આરઓ પ્લાન પણ નાખવામાં આવ્યો છે. સ્ટ્રીટ લાઈટ ની સુવિધા મળી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram