યેદુરપ્પાએ નાદુરસ્ત તબિયતના કારણે કર્ણાટકના CM પદેથી રાજીનામું આપવાની દર્શાવી તૈયારી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jul 2021 03:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયેદુયુરપ્પા(Yeddyurappa)એ કર્ણાટક(Karnataka)ના મુખ્યમંત્રી(Chief Minister) પદેથી રાજીનામું આપવાની તૈયારી દર્શાવી છે. તેમણે નાદુરસ્ત તબિયતને કારણે આ નિર્ણય કર્યો છે. તેમણે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી.