કોરોનાના કેસ વધતા Rajkot માં 153 જેટલા નાના-મોટા બગીચા આજથી  બંધ, જુઓ વીડિયો

Continues below advertisement

કોરોનાના કેસમાં વધારો થતા આજથી રાજકોટમાં બાગ-બગીચા બંધ કરાયા હતા.  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 31 માર્ચ સુધી સ્પોર્ટ્સ સંકુલ બંધ રાખવાનો  નિર્ણય લીધો છે.  કોરોનાના વધતા સંક્રમણને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram