ગુજરાતમાં 25 ટકા ફી માફી નહીં આપનારી શાળા સામે પગલાં લઈશું, શિક્ષણ મંત્રી વાઘાણીની જાહેરાત
Continues below advertisement
ફીના મુદ્દે શિક્ષણ મંત્રી અજાણ હોવાના દ્રશ્યો ઉભા થયા હતા. એબીપી અસ્મિતા વાઘાણી પૂછ્યું ફી નું માળખું ક્યારે જાહેર કરશો. વાઘાણીએ કહ્યું તમે અજાણ છો. જાહેર થઈ ગયું છે. બાદમાં કહ્યું વિભાગ સાથે ચર્ચા કરીને કરીશું. રાજ્યના શિક્ષણ મંત્રી ફી ના માળખા વિશે અજાણ.
Continues below advertisement