રાજકોટ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડુતો નિરાશ, પાક સુકાવાની ભીતિ

Continues below advertisement

રાજકોટ (rajkot) જિલ્લામાં સારા વરસાદની (rain) આશાએ ખેડૂતોએ વાવેતર તો કર્યું પણ વરસાદ ખેંચાતા જગતનો તાત નિરાશ થયો છે. સિંચાઇ માટે યોગ્ય પાણી ન મળતા પાક સુકાઇ રહ્યો છે. રાજકોટમાં સિઝનનો 36 ટકા જ વરસાદ વરસ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram