રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુમાં કરેલા ફેરફારના કારણે હોટેલ વ્યવસાય ખોરવાયો, જુઓ ગુજરતી ન્યુઝ
abp asmita
Updated at:
26 Dec 2021 11:16 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુમાં કરેલા ફેરફારના કારણે હોટેલ વ્યવસાય ખોરવાયો છે. રાજકોટમાં 1500 જેટલો નાની-મોટી હોટેલ તથા રેસ્ટોરન્ટ આવેલી છે. ખાણી-પીણીને અસર થતા માલિકો આવક માટે મુશ્કેલીમાં મુકાયા છે. જેને કારણે સ્ટ્રીટ ફૂડ અને હોટેલ-રેસ્ટોરન્ટના ખોરવાયા છે.