મારુ ગામ મારી વાત: રાજકોટના કોઠાડીયા અને હડાળીયા ગામના ખેડૂતોની વ્યથા, ભૂંડના કારણે ઊભા પાકને નુકસાન

Continues below advertisement

રાજકોટના કોઠાડીયા અને હડાળીયા ગામમાં ખેડૂતોને ભૂંડનો ત્રાસ સતાવી રહ્યો છે. આ ભૂંડના કારણે તેમના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે. ફેંસીંગ માટે સરકાર સબસિડી આપે તે માટે માંગ કરાઇ છે. આ ભૂંડને જંગલમાં છોડવામાં આવે તે અંગે રજૂઆત કરાઇ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram