રાજકોટઃ મહેન્દ્ર ફળદુ આપઘાત કેસના આરોપીઓ પોલીસ પકડથી દૂર, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજકોટના ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુ આપઘાત કેસના આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. ચાર દિવસ બાદ પણ પોલીસ આરોપીઓનો પત્તો લગાવી શકી નથી. અમદાવાદના પાંચ સહિત સાત બિલ્ડરો સામે ફરિયાદ નોંધાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram