Gujarat Panchayat Election 2021: Rajkot ના ગોંડલના અક્ષર મંદિરના સંતોએ મતદાન કર્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. રાજકોટના ગોંડલમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યું હતું.