સુરતના માંગરોળ વિસ્તારમાં ગરીબોને અપાતાં અનાજમાં ભેળસેળ, પ્લાસ્ટિકના ચોખા હોવાનો આરોપ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jul 2021 06:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના માંગરોળ વિસ્તારમાં ગરીબોને અપાતાં અનાજમાં ભેળસેળ હોવાની ફરિયાદ ઉઠી છે. હલકી ગુણવત્તાના ચોખા નીકળ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યુ છે. પ્લાસ્ટિકના ચોખા હોવાનું લોકોએ આરોપ લગાવ્યો છે.