Ayodhya Ram Mandir | સુરતના પરિવારે રામ મંદિરના 18 દરવાજાને સોનાથી મઢવા 101 કિલો સોનાના દાનની કરી જાહેરાત
gujarati.abplive.com
Updated at:
21 Jan 2024 03:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAyodhya Ram Mandir | સુરતના લાઠી પરિવારે રામ મંદિરના 18 દરવાજાને સોનાથી મઢવા 101 કિલો સોનાના દાનની જાહેરાત કરી છે. અયોધ્યા રામ મંદિર માટે દાન કરનારાઓમાં ગુજરાતીઓના નામ ટોચ પર છે.