કોરોના કાળમાં સુરત(Surat)માં દરરોજ 240 લોકોનો મોત થતા હોવાનો સૂર તીવ્ર બની રહ્યો છે. સુરતમાં હોસ્પિટલોની સાથે સાથે સ્મશાનમાં પણ અંતિમસંસ્કાર (last funeral) માટે લાઇન લાગી રહી છે. સ્મશાનો પણ લાશોથી ઉભરાઈ રહ્યા છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં કોવિડમાં મૃત્યુ પામેલા દર્દીઓની લાશો ઉપાડવામાં બે કલાકનું વેઇન્ટિંગ છે.
સુરતમાં વેપાર-ધંધા કરનારા સ્વૈચ્છિક લોકડાઉન માટે તૈયાર છે પણ સરકારે પોઝિટિવ વિચાર કરે તો....જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Apr 2021 02:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App