ડ્રગના કારોબારને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું

Continues below advertisement

સુરત: રાજ્યમાં ડ્રગના કાળા કારોબારને લઈને ગૃહ મંત્રીએ નિવેદન આપ્યું છે. રાજ્યને હજી સલામત બનવા માટે સરકાર કામગીરી કરી રહી છે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટમાં તેમણે નિવેદન આપ્યું છે. પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાનથી ડ્રગ્સ પકડવાનું કામ ગુજરાતની પોલીસે કર્યું છે. ગુજરાતની બોર્ડરમાં ડ્રગ્સ ઘૂસે તે પહેલા ગુજરાત પોલીસે મોટા રેકેટોના પર્દાફાશ કર્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram