Surat માં વધ્યા મ્યુકરમાઇકોસિસના કેસ, જાણો કઇ હોસ્પિટલમાં કેટલા દર્દી દાખલ?

Continues below advertisement

સુરતમાં કોરોના વાયરસ બાદ હવે મ્યુકર માઇકોસિસનો કહેર વધી રહ્યો છે.સુરત સિવિલ હૉસ્પિટલમાં મ્યૂકર માઈકોસિસના નવા પાંચ અને સ્મીમેર હૉસ્પિટલમાં નવા સાત કેસ નોંધાયા છે. અને હાલ સિવિલમાં 111 દર્દીઓ દાખલ છે તો સ્મીમેરમાં 42 દર્દી સારવાર હેઠળ છે. જો કે સુરત સિવિલમાં કુલ 125 અને સ્મીમેરમાં કુલ 130 કેસ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં હાલ દાખલ 101 પૈકી 43 દર્દીની આંખો પર ગંભીર અસર જોવા મળી છે....

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram