SMCની 450 દિવસ બાદ પાલિકાના મુખ્ય સભાગૃહમાં બેઠક, 49 ઠરાવ મંજૂર થાય તેવી શક્યતા

Continues below advertisement

સુરત (Surat) મહાનગર પાલિકાની બેઠક 450 દિવસ બાદ પાલિકાના મુખ્ય સભાગૃહમાં યોજાશે. કોરોના સંક્રમણ ઘટતા અને રસીકરણ કરાવ્યુ હોવાથી આ બેઠક પાલિકાના મુખ્ય સભાગૃહમાં યોજાશે. આ વખતની બેઠકમાં 49 ઠરાવ (49 resolutions) મંજૂર થાય તેવી શક્યતા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram