નવસારી: વાસંદા તાલુકાના નવતાલ ગામના સરપંચ પદે અનિલ પટેલનો વિજય,જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
21 Dec 2021 02:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારીના વાસંદા તાલુકાના નવતાલ ગામના સરપંચ પદે અનિલ પટેલનો વિજય થયો હતો. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના રાજગારી ગામમાં સરપંચ પદે ધનસુખભાઈએ જીત મેળવી હતી. નવસારીના જલાલપોરના સરાવ ગામના સરપંચ પદે પરેશ હડપતીનો વિજય થયો હતો. સાબરકાંઠાના વડાલી તાલુકાના રહેડા ગામના સરપંચ પદે અરવિંદ પટેલનો વિજય થયો. સાણંદ તાલુકાના તાજપુર ગામના સરપંચ તરીકે અમૃતભાઈ ચૌહાણનો વિજય થયો છે.