ગેરકાયદેસર ઝીંગા તળાવો મામલે સુરતના ઓલપાડના કાંઠા વિસ્તારના 17 ગામોના સરપંચને નોટિસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતના ઓલપાડના કાંઠા વિસ્તારના 17 ગામોના સરપંચોને ગેરકાયદેસર ઝીંગા કળાવ મામલે નોટિસ ફટકારવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે સરપંચોને નોટિસ ફટકારી હતી. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવા સંદર્ભે નોટિસ ફટકારી હતી.