Surat Accident Case | એકના મોત અને આઠ લોકોને ઈજાગ્રસ્ત કરનાર BRTS ડ્રાઈવરનું શું થયું?
abp asmita
Updated at:
24 Dec 2023 02:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat | બેફામ ચાલતી BRTS બસે અકસ્માત સર્જ્યો છે. કતારગામ પોલીસે BRTSના ડ્રાઈવર મનહર ગામીતની ધરપકડ કરી છે. આ દુર્ઘટનામાં એકનું મોત થયું છે.