Surat | પાંડેસરામાંથી ઝડપાયો અખાદ્ય પનીરનો જથ્થો, જાણો ક્યાંથી થતું હતું સપ્લાય?
abp asmita
Updated at:
21 Mar 2024 10:27 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat | સુરતના પાંડેસરામાંથી અખાદ્ય પનીરનો જથ્થો ઝડપાયો છે. તપાસમાં સામે આવ્યું કે પનીરનો આ જથ્થો મહારાષ્ટ્રના ભીવંડીથી આવતો હતો. આ પનીર 180 રૂપિયા કિલોમાં વેચાતું હતું.