Surat Crime News | ઢોર માર મારવાના કારણે રત્નકલાકારનું થયું મોત, જુઓ વીડિયોમાં
abp asmita
Updated at:
20 Sep 2024 10:48 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat Crime News | ઢોર માર મારવાના કારણે રત્નકલાકારનું થયું મોત, જુઓ વીડિયોમાં
સુરતમાં ઢોર માર મારવાને કારણે રત્નકલાકારનું મોત થયાનો આરોપ લાગ્યો છે.. કાપોદ્રાની ગાયત્રી સોસાયટી વિસ્તારમાં ઘટના બની જ્યાં લાલજી બાંભણિયા નામના વ્યક્તિને હીરા ચોરીની આશંકાએ કેટલાક શક્સોએ માર માર્યો હોવાનો આરોપ લાગ્યો છે અને એટલું જ નહી શખ્સોના મારથી આ વ્યક્તિનું મોત થયાનો પણ આરોપ લાગ્યો છે.. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરતા માર મારનાર તમામની અટકાત કરાઈ તો લાલજી બાંભણિયા નામના રત્નકલાકારનું મોત થયું છે.. હીરાની ચોરીના શંકાના કારણે કેટલાક લોકોએ તેને માર માર્યો હતો આ સમગ્ર મામલાને લઈ પોલીસે હાલ કેટલાક લોકોની અટકાયત કરી છે અને તપાસ હાથ ધરી છે...