સુરત:ગજેરા બંધુની શાળાએ કોરોના નિયમનો કર્યો ભંગ, ધોરણ-6થી 8ના વર્ગો કર્યા શરૂ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Aug 2021 01:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતની ગજેરા બંધુની શાળાએ કોરોના નિયમ નેવે મૂકીને શિક્ષણ કાર્ય શરૂ કર્યું છે. ધોરણ-6થી 8ના વર્ગો શરૂ કરીને વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવામાં આવ્યા છે. વર્ગો વિદ્યાર્થીઓથી ભરી દેવામાં આવ્યા છે. સોશલ ડિસ્ટન્સનું પાલન ન કરાતું હોવા છતાં કોઈ કાર્યવાહી નથી કરાઇ. જિલ્લા શિક્ષણ વિભાગ નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે.