સુરતઃ પોલીસ પર વકીલ મેહુલ બોઘરાએ લગાવ્યા હપ્તાખોરીના આરોપ, શું કર્યો દાવો?
abp asmita
Updated at:
26 Mar 2022 05:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત પોલીસ પર હપ્તાખોરીના આરોપ લાગ્યા છે. વકીલ મેહુલ બોઘરાએ સુરતમાં હપ્તાખોરીના આરોપ લગાવ્યા છે. વકીલે દાવો કર્યો કે, સરદાર માર્કેટથી સ્ટેશન જતા રસ્તા પર ટ્રાફિક પોલીસ ચોકીની આસપાસ પાંચથી છ યુનિફોર્મ વિનાના વચેટીયાઓ હપ્તા લઈ રહ્યા છે.