સુરત:VNSGUમાં 5 આચાર્ય અને 1 અધ્યાપકનું સેનેટ સભ્ય પદ રદ્દ, જાહેરનામું રદ્દ કરવા વિદ્યાર્થીઓની માંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jul 2021 03:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતની VNSGUમાં સરકારના માર્ગદર્શનથી 5 આચાર્ય અને 1 અધ્યાપકનું સેનેટ સભ્ય પદ રદ્દ કરાયું છે. આ મામલે વિદ્યાર્થીઓનો મોરચો યુનિવર્સિટીમાં પહોંચ્યો હતો અને જાહેરનામું રદ્દ કરવા માંગ કરાઇ હતી.