Surat | મા બાપ વગરની બે દિકરીઓને પાક્કું મકાન અને ભણાવવાની જવાબદારી પણ ઉપાડી શિક્ષણ મંત્રીએ

Continues below advertisement

Surat | મા બાપ વગરની દિકરીઓ દાદા દાદી સાથે કાચા મકાનમાં રહેતી હતી જેની જાણ શિક્ષણ મંત્રીને થતા પ્રફુલ પાનસેરિયાએ ઘર બનાવવાનો નિર્ધાર કર્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram