Surat:કોરોના અંગે શિક્ષકોને સોંપવામાં આવેલી જવાબદારીનો નિર્ણય ખેંચાયો પાછો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Apr 2021 03:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત(Surat)માં સ્મશાનમાં મૃતદેહની ગણતરી કરવાનો શિક્ષકોને અપાયેલી જવાબદારીનો નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે.શિક્ષકોની નારાજગી બાદ મનપાએ આ નિર્ણય પાછો ખેંચ્યો છે.