Surat: અજાણ્યા વાહનચાલકની અડફેટમાં માસૂમે ગુમાવ્યો જીવ, પરિવારે કર્યું આંખોનું દાન

Continues below advertisement

સુરત(Surat)ના માસૂમના મૃત્યુ બાદ પરિવારે આંખોનું દાન કર્યું છે. સિટીલાઈટના સૂર્યપ્રકાશ રેસિડન્સીના કેમ્પસમાં અજાણ્યા વાહનચાલકની અડફેટે સાડા ત્રણ વર્ષના માસૂમે જીવ ગુમાવ્યો હતો. શોકમાં ડુબેલા પરિવારે માસૂમની આંખોને દાન કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram