સુરતના આ સ્મશાનમાં દૈનિક 80 કરતા વધુ મૃતદેહના અંતિમ સંસ્કાર થતા હોવાની કોણે કરી કબૂલાત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Apr 2021 10:23 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં સરકારી ચોપડે તો છેલ્લા બે દિવસથી 14 દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે પરંતુ વાસ્તવિક સ્થિતિ અલગ છે. સુરતના રામનાથ ઘેલા સ્મશાનગૃહના પ્રમુખ હરીશ ઉમરીગરે કબૂલાત કરી હતી કે એકલા રામનાથ ઘેલા સ્મશાનગૃહમાં જ દૈનિક 80 કરતા વધુ મૃતદેહના કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. સ્મશાન પ્રમુખે સુરતની જનતાને વધુ સતર્ક બનવા અપીલ કરી હતી.