વડોદરાના વિશ્વામિત્રી નદી કિનારે ગંદા પાણીનો નિકાલ, NGTએ આ મામલે શું કર્યો ઓર્ડર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 May 2021 04:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના વિશ્વામિત્રી નદી કિનારે છોડવામાં આવેલા કચરા અને ગંદા પાણીના નિકાલ મુદ્દે પીટીશીન થઈ હતી. આ પીટીશીન મામલે હવે ઓર્ડર કરાયો છે. NGTએ આ મામલે ઓર્ડર કર્યો છે.