વડોદરામાં 3 દિવસથી વેક્સિનેશન બંધ કેમ છે?

Continues below advertisement

વડોદરામાં મણેજા વિસ્તારમાં રસીકરણ બંધ રહેતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રસીકરણ કેન્દ્ર જાંબૂવાની સેંટ બેસિલ સ્કૂલ ખસેડયું છે. જેના કારણે 3 દિવસથી વેક્સિનેશન બંધ કરાયું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram