રાજકોટ બાદ આ જિલ્લામાં AIIMS સ્થાપવાની મંજૂરી આપવા માટે મનસુખ વસાવાએ કરી માંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Aug 2021 06:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ બાદ વડોદરા જિલ્લામાં પણ એઈમ્સ સ્થાપવાની મંજૂરી આપવા માટે મનસુખ વસાવાએ સંસદમાં માંગ કરી છે. પાંચમી ઓગસ્ટના રોજ સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દો ઉઠાવ્યો છે. વડોદરામાં ગુજરાત સહિત મધ્યપ્રદેશથી લોકો સારવાર માટે આવતા હોવાની વાત કરી છે.