વડોદરામાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો, ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં સતત વધારો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2021 02:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના આજવા રોડ પર આવેલા સયાજીપુરા ગામ જ્યાં મુખ્ય રસ્તા પર ડ્રેનેજ લાઇનની ખુલ્લી જગ્યામાં ઊંચું ઘાસ ઊગી નિકળ્યું છે. જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.