વડોદરાના વાઘોડિયામાં નર્મદા સિંચાઈ વિભાગની બેદરકારી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વડોદરાના વાઘોડિયામાં નર્મદા સિંચાઈ વિભાગના બેદરકારીના કારણે ખેડૂતોમાં ભારે રોષ છે. નર્મદા કેનાલ ઓવર ફલૉ થતા ખેતરોમાં પાણી ભરાયા હતા. 50થી 60 વીઘા જમીનમાં પાણી ભરાયા છે. જેને કારણે પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram