વડોદરાઃ પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એક્શનમાં, શું કરાઈ કાર્યવાહી?
abp asmita
Updated at:
20 Apr 2022 12:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે. અહીંયા વારંવાર જૂથ અથડામણની ઘટના બાદ સીપીએ મહત્વનો આદેશ આપ્યો છે. વડોદરામાં સંવેધસનશીલ વિસ્તારોમાં રાત્રે 11 વાગ્યેથી લારી હોટલ બંધ રાખવામાં આવશે.