Vadodara Suicide Case | વાઘોડિયામાં નિર્દોષ યુવકને પોલીસે માર મારતા કરી લીધો આપઘાત
abp asmita
Updated at:
03 Apr 2024 11:19 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVadodara Suicide Case | વાઘોડિયામાં નિર્દોષ હોવા છતા જાહેરમાં માર મરાતા યુવકે આપઘાત કરી લીધો છે. પરિવારના જણાવ્યા પ્રમાણે, રાત્રે ઝઘડો થયો એ વખતે યુવક બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. વગર વાંકે પોલીસે યુવકને વાનમાં બેસાડી માર માર્યો હતો.