Vadodara: સુમનદિપ વિદ્યાપીઠના નર્સિંગના 400 વિદ્યાર્થીઓને કેમ કરાયા સસ્પેન્ડ?,જુઓ વીડિયો

Continues below advertisement

વડોદરા(Vadodara)ના સુમનદિપ વિદ્યાપીઠ(Sumandeep University)ના નર્સિંગના 400 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ(suspended) કરાયા છે.કોરોનાને લગતી ફરજ બજાવવામાં આનાકાની કરતા આ નિર્ણય કરાયો છે.આ વિદ્યાર્થીઓ ફરજ પર હાજર થશે તો જ સસ્પેન્સન રદ્દ કરાશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram