Vadodara | દંગીવાડા ગામના સરપંચ સહિત આટલા લોકોની મિલિભગતથી તળાવ કરાયું ખાલી, લોકોના પાણી માટે વલખા
Continues below advertisement
Vadodara | દંગીવાડામાં તળાવની પાળ તોડીને હજારો લિટર પાણી વેડફી નાંખવામાં આવ્યું છે. હજુ ઉનાળાની શરૂઆત થઈ રહી છે એવામાં તળાવ ખાલી કરી દેવાતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે. હજારો લિટર પાણી ફરી વળતા આસપાસના ખેડૂતોને નુકસાન થયું છે.
Continues below advertisement