ભારતના કડક વલણ બાદ બ્રિટનની શાન આવી ઠેકાણે, ભારતીયોએ હવે નહી રહેવું પડે ક્વોરન્ટાઈન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Oct 2021 09:42 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતના કડક વલણ બાદ બ્રિટનની શાન ઠેકાણે આવી છે. યુકે જતા ભારતીયોને હવે ક્વોરન્ટાઈન નહીં રહેવું પડે. વેક્સિનના બન્ને ડોઝ લેનાર મુસાફરો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.