નવા વર્ષમાં શનિદેવ કુંભ રાશિમાં જ રહેશે,
તેમનું કોઈ રાશિ પરિવર્તન થવાનું નથી
વર્ષ 2023માં 17 જાન્યુઆરીએ શનિ દેવનું
કુંભ રાશિમાં ગોચર થયું હતું
શનિદેવ આ રાશિમાં માર્ચ 2025 સુધી
બિરાજમાન રહેશે
પરંતુ વર્ષ 2024માં શનિની
સાડાસાતી અને ઢૈયા
5 રાશિના જાતકોને
પરેશાન કરી શકે છે
મકર, કુંભ અને મીન રાશિના જાતકો પર
શનિની સાડાસાતીનો પ્રભાવ રહેશે
2024માં કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર
શનિની ઢૈયાનો પ્રભાવ જોવા મળશે
આમ 2024માં પણ શનિદેવ
તમારો પીછો નહીં છોડે
તમારે નવા વર્ષમાં ખોટા કાર્યોથી દૂર રહેવું જોઈએ
Thanks for Reading.
UP NEXT
શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને વાસ્તુના 5 અનલોમ નિયમ કહ્યા હતા
View next story