નવા વર્ષમાં શનિદેવ કુંભ રાશિમાં જ રહેશે, તેમનું કોઈ રાશિ પરિવર્તન થવાનું નથી

વર્ષ 2023માં 17 જાન્યુઆરીએ શનિ દેવનું કુંભ રાશિમાં ગોચર થયું હતું

શનિદેવ આ રાશિમાં માર્ચ 2025 સુધી બિરાજમાન રહેશે

પરંતુ વર્ષ 2024માં શનિની સાડાસાતી અને ઢૈયા

5 રાશિના જાતકોને પરેશાન કરી શકે છે

મકર, કુંભ અને મીન રાશિના જાતકો પર શનિની સાડાસાતીનો પ્રભાવ રહેશે

2024માં કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર શનિની ઢૈયાનો પ્રભાવ જોવા મળશે

આમ 2024માં પણ શનિદેવ
તમારો પીછો નહીં છોડે


તમારે નવા વર્ષમાં ખોટા કાર્યોથી દૂર રહેવું જોઈએ



Thanks for Reading. UP NEXT

શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને વાસ્તુના 5 અનલોમ નિયમ કહ્યા હતા

View next story