શ્રાવણ માસ મહાદેવને સમર્પિત છે



શ્રાવણમાં અભિષેકનું વિશેષ મહત્વ છે



મહાદેવ અભિષેકથી પ્રસન્ન થાય છે



શેરડીનો રસ ચઢાવવો અતિ શુભ છે



આ ઉપાયથી શિવ થાય છે પ્રસન્ન



વિધિથી કરવાથી ગરીબી દૂર થાય છે



કર્જથી મુક્તિ મળે છે



આ રસ પંચાક્ષરી મંત્ર સાથે અર્પણ કરો



તેનાથી આર્થિક પરેશાની દૂર થાય છે