જ્યોતિષે દર્શાવેલા આ ઉપાયથી થશે ભાગ્યોદય



લાખ કોશિશ બાદ નથી મળતા સફળતા?



કરો આ જ્યોતિષી પ્રયોગ



સૂર્યને સવારે અર્ઘ્ય અર્પણ કરો



રોજ તુલસી ક્યારે દીપક કરો



ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરો



શુક્રવારે લક્ષ્મીજીને કમળનું પુષ્પ ચઢાવો



આ ઉપાય સૌભાગ્યમાં વૃદ્ધિ કરશે



મહાદેવને સોમવારે 2 ફળ ચઢાવો