આ રત્ન 30 દિવસમાં દેખાડે છે અસર



પુખરાજ ધારણ કરવાના ફાયદા



પુખરાજ એક શુભ રત્ન છે



આ રત્ન ધારણ કરવાના અનેક ફાયદા



આ રત્ન ધારણ કરવાથી બુદ્ધિ વઘે છે



આ રત્ન એકાગ્રતમાં વધારો કરે છે



આ રત્ન કરિયરમાં ગ્રોથ કરાવે છે



આ રત્ન બધા જ ધારણ નથી કરી શકતા



ધનુ અને મીન રાશિના લોકો ધારણ કરી શકે છે



ધનુ અને મીન રાશિના લોકો ધારણ કરી શકે છે



મેષ, કર્ક, સિંહ, વૃશ્ચિક રાશિના ધારણ કરી શકે છે