બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે
ભગવાન ગણેશ દેવતાઓના આધિપતિ માનવામાં આવે છે
જો આ દિવસે કેટલા ઉપાય કરવામાં આવે તો
જીવનમાં ચાલી રહેલી અસફળતાઓથી છુટકારો મળી શકે છે
જ્યોતિષ શાસ્ત્રમાં અનેક ઉપાય બતાવાયા છે, જે કરવાથી શીઘ્ર ફળની પ્રાપ્તિ થાય છે
આ દિવસે જરૂરિયાત મંદ વ્યક્તિને લીલા મગ કે લીલા કપડાનું દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે
જેનાથી મને લાભ મળે છે અને જીવનમાં આવતી પરેશાનીઓ દૂર થઈ શકે છે
બુધવારના દિવસે ઓમ ગં ગણપતયે નમઃ અથવા શ્રી ગણેશ નમઃ મંત્રનો જાપ કરો
તેનાથી તમારા જીવનમાં આવતી તમામ પરેશાનીઓ દૂર થઈ જશે
Thanks for Reading.
UP NEXT
ભારતમાં સૌથી વધુ ક્યાં થાય છે Black Magic
View next story